Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા

9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા

06 April, 2020 12:22 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા

9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા

9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ કોરોના વાયરસ (COVID-19) સામેની લડતમાં રવિવારે રાત્રે નવ વાગે આખા દેશમાં નવ મિનિટ માટે વિશેષ દિવાળી ઉજવવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીએ પણ એન્ટિલિયામાં દીવા પ્રગટાવીને એકતા દેખાડી હતી. ફક્ત બાલકની કે બારીમાં જ નહીં પણ અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા.




તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાએ પણ દીવડા પ્રગટાવીને દેશને જલ્દી આ મહામારીમાંથી છુટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 12:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK