9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા
9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ કોરોના વાયરસ (COVID-19) સામેની લડતમાં રવિવારે રાત્રે નવ વાગે આખા દેશમાં નવ મિનિટ માટે વિશેષ દિવાળી ઉજવવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીએ પણ એન્ટિલિયામાં દીવા પ્રગટાવીને એકતા દેખાડી હતી. ફક્ત બાલકની કે બારીમાં જ નહીં પણ અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા.
Mumbai: Mukesh Ambani and Nita Ambani lit candles and earthen lamps at their residence 'Antilia'. People across India switched off lights in their houses for 9 minutes at 9 PM today&lit a candle, 'diya', or flashlight, to mark India's fight against #Coronavirus as per PM's appeal pic.twitter.com/VMqdRyMbkX
— ANI (@ANI) April 5, 2020
ADVERTISEMENT
તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાએ પણ દીવડા પ્રગટાવીને દેશને જલ્દી આ મહામારીમાંથી છુટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.