Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા

૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા

29 November, 2012 06:12 AM IST |

૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા

૮.૪૨ લાખથી પણ વધુ લોકોએ કરી ગિરનારની લીલી પરિક્રમા


શાસ્ત્રોક્ત રીતે અમાન્ય ગણાતાં આ બે દિવસનો આંકડો જો પરિક્રમા પૂરી કરનારાઓના લિસ્ટમાં ઉમેરવાનો હોય તો કહી શકાય કે આ વર્ષે કુલ ૮,૪૨,૭૦૦ પરિક્રમા કરી હતી. જૂનાગઢના ડેપ્યુટી કલેક્ટર એ. કે. વ્યાસે કહ્યું હતું કે ‘ગયા વર્ષે પરિક્રમા સાડાછ લાખ લોકોએ કરી હતી, આ વર્ષે પરિક્રમા કરનારા ભાવિકો વધી ગયા છે. દિવસો ઓછા પડતા હોવાથી લોકોએ વહેલી પરિક્રમા શરૂ કરવી પડે છે, જે આમ જોઈએ તો વ્યવસ્થા માટે સારી અને સુવિધાજનક વાત છે.’

આ વર્ષની પરિક્રમા દરમ્યાન ભાવિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો હોવાથી જંગલમાં કચરો પણ ઓછો થયો છે. પરિક્રમા દરમ્યાન સફાઈનું કામ સંભાળતી સામાજિક સંસ્થાઓ પાસેથી જૂનાગઢ કલેક્ટરને મળેલા આંકડા મુજબ આ વર્ષે પરિક્રમા દરમ્યાન કુલ ૧૧,૭૮૫ કિલો કચરો ભેગો થયો છે, જે ગયા વર્ષે ૩૪,૭૯૦ કિલો જેટલો હતો.



Whatsapp-channel Whatsapp-channel

29 November, 2012 06:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK