એને લીધે આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ) સિસ્ટમના વિરોધમાં કીર્તિ મહેતાના કુટુંબીજનો અને શુભેચ્છકોએ ગઈ કાલે સાંજે ૭.૧૫ વાગ્યે તેમના નિવાસસ્થાનથી ઘટનાસ્થળ સુધી એક શાંતિયાત્રા કાઢી હતી. આ સમયે હાજર રહેલા સૌએ સફેદ કપડાં પહેયાર઼્ હતાં અને સ્થાનકવાસી જૈન ધર્મની પરંપરા પ્રમાણે મોઢા પર મુંહપત્તી બાંધી હતી.
આ શાંતિયાત્રામાં કીર્તિ મહેતાનાં ૮૫ વર્ષનાં માત્ાુશ્રી જયા મહેતા, તેમના ૮૧ વર્ષના કાકા હરિભાઈ મહેતા અને ૭૯ વર્ષનાં કાકી સવિતા મહેતા સાથે પાંચ વર્ષનો દોહિત્ર અક્ષત મડિયા પણ જોડાયો હતો. સ્થાનિક નગરસેવક ભાલચંદ્ર શિરસાટ સહિત અનેક સામાજિક કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા. આવી શાંતિયાત્રા તેઓ ત્રણ દિવસ સુધી રોજ કાઢશે.
થાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
6th March, 2021 10:11 ISTઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 ISTભાડાવધારો સરકાર માટે મુસીબત નોતરી રહ્યો છે?
6th March, 2021 10:06 ISTડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે એનસીબી લાવી બે પેટી ભરીને ડૉક્યુમેન્ટ્સ
6th March, 2021 10:02 IST