હાલમાં કેટલીક નૅશનલાઇઝ્ડ બૅન્કો સાથે ગોલ્ડ ડિપોઝિટ કરવા બાબતે વાતચીત ચાલી રહી છે. અંબાજીમાં માતાજીના મંદિરમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક સોના-ચાંદીનાં આભૂષણો ચડાવે છે. આવા ઉપયોગમાં ન લેવાતા સોનાને નૅશનલાઇઝ્ડ બૅન્કમાં ડિપોઝિટ કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ વિશેની જરૂરી મંજૂરી માટે ગુજરાત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. હાલમાં મંદિરને ૫૦ કિલો સોનું ડિપોઝિટ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.
સેન્ટ્રલ રેલવેએ સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ 10થી વધારીને 50 રૂપિયા કર્યા
3rd March, 2021 08:56 ISTMumbai: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના બહારથી જ ભક્તોએ કર્યા બાપ્પાના દર્શન
2nd March, 2021 11:10 IST૧ માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ઑન ધ સ્પૉટ દર્શન બંધ
27th February, 2021 09:48 ISTઅંગારકી ચતુર્થીએ સિદ્ધિવિનાયક મંદિરના બાપ્પાના દર્શન માટે નિયમ
26th February, 2021 12:11 IST