Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડેન્ગી અને મલેરિયા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૩,૦૦૦ બિલ્ડિંગોને દંડ

ડેન્ગી અને મલેરિયા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૩,૦૦૦ બિલ્ડિંગોને દંડ

18 October, 2014 07:00 AM IST |

ડેન્ગી અને મલેરિયા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૩,૦૦૦ બિલ્ડિંગોને દંડ

ડેન્ગી અને મલેરિયા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૩,૦૦૦ બિલ્ડિંગોને દંડ




છેલ્લાં બે વષોર્માં ડેન્ગી અને મલેરિયાનો પ્રકોપ શહેરમાં વધ્યો છે. આ રોગોને લીધે સેંકડો દરદીઓને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા છે જેમાંના કુટલાક મૃત્યુ પામ્યા છે. ચાલુ વર્ષે ૧૨,૬૭૩ ખાનગી મકાનમાલિકો, ફ્લૅટધારકો પર તથા ૯૮૩ સરકારી ઇમારતો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ૯૪૮૨ ખાનગી મકાનમાલિકો, ફ્લૅટધારકોને ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને દંડ કરવો એ છેલ્લો વિકલ્પ હોય છે. નાગરિકોને તેમનાં ઘરો સાફ કરવા ૩૦ દિવસનો સમય આપવામાં આવે છે. ત્યાર બાદ કરવામાં આવેલા નિરીક્ષણમાં જો કોઈ સુધારો ન જોવા મળે તો કાનૂની નોટિસ આપીને દંડ ફટકારવામાં આવે છે. દંડની રકમ ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા જેટલી છે.





શહેરની જાહેર હૉસ્પિટલોમાં ડેન્ગી અને મલેરિયાના ૫૦૦થી વધુ કુસો નોંધાયા હતા. વધતા-જતા તાવના કુસોને ધ્યાનમાં રાખી સામાન્ય રીતે હૉસ્પિટલોમાં સપ્ટેમ્બરમાં બંધ થઈ જતો ફીવર-વૉર્ડ આ વર્ષે ઑક્ટોબરમાં પણ ચાલુ રાખવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2014 07:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK