આ બાબત ખરેખર ચિંતાજનક છે. ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ઓછી હોવા પાછળનું કારણ એ છે કે દેશના મોટા ભાગના લોકો એવું માને છે કે ગણિતના વિષયમાં કોઈ કારકર્દિ નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે.’
ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ૨૨ ડિસેમ્બરે હતો. વડા પ્રધાને આ દિવસને ‘નૅશનલ મૅથેમૅટિક્સ ડે’ ઘોષિત કર્યો હતો. ચેન્નઈમાં શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં તેમણે આવું કહ્યું હતું.
Video:દુષ્કર્મ ઘટના વિરુદ્ધ લોકોનો ગુસ્સો, આરોપીની ધોલાઇનો વીડિયો વાયરલ
Dec 07, 2019, 18:23 ISTમાતાથી વિખૂટા પડેલા બાળ દીપડાની તબિયત કથળતાં સારવાર અટકાવાઇ
Dec 07, 2019, 14:01 ISTઅયોધ્યામાં મસ્જિદ માટે 5 એકર જમીન આપવા સામે હિન્દુ પક્ષ ફરી અપીલ કરશે
Dec 07, 2019, 13:14 ISTઅધીર રંજન બળાત્કારને રાજકીય હથિયાર બનાવનારા ભાષણ આપી રહ્યા છે: સ્મૃતિ ઈરાની
Dec 07, 2019, 13:08 IST