Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદમાં બૉમ્બવિસ્ફોટમાં નિર્દોષ સાબિત થયેલા ૭૦ મુસ્લિમોને ૭૦ લાખનું વળતર

હૈદરાબાદમાં બૉમ્બવિસ્ફોટમાં નિર્દોષ સાબિત થયેલા ૭૦ મુસ્લિમોને ૭૦ લાખનું વળતર

09 December, 2011 08:24 AM IST |

હૈદરાબાદમાં બૉમ્બવિસ્ફોટમાં નિર્દોષ સાબિત થયેલા ૭૦ મુસ્લિમોને ૭૦ લાખનું વળતર

હૈદરાબાદમાં બૉમ્બવિસ્ફોટમાં નિર્દોષ સાબિત થયેલા ૭૦ મુસ્લિમોને ૭૦ લાખનું વળતર


 

આ સંજોગોમાં નૅશનલ કમિશનર ઑફ માઇનૉરિટીઝના નિર્દેશ પ્રમાણે આંધ્ર પ્રદેશ સરકારે આ ૭૦ યુવાનોને ૭૦ લાખ રૂપિયા જેટલું વળતર ચૂકવ્યું છે. જોકે એ વાત અલગ છે કે તેમને આ વળતર ચાર વર્ષ સુધી ખોટો આરોપ સહન કર્યા પછી મળ્યું છે. સત્તાવાર મળેલી માહિતી પ્રમાણે આ ૭૦ યુવાનોમાંથી ૨૦ યુવાનોને ત્રણ લાખ રૂપિયા અને બાકીના પ્રત્યેકને ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2011 08:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK