ચોખ્ખાઇનો દુરાગ્રહ તમારા આસપાસનાં લોકોને તમારાથી દૂર કરી દે છે? કેમ તમને સતત ફર્નિચર ઝાપટવાનું મન થાય છે, શા માટે તમને એમ લાગે છે કે બધું વાંરવાર ચોખ્ખું કર્યા કરવું જોઇએ? શું આ કામગીરી નહી કરો તો તમને તાણ વર્તાશે? મન કા રેડિયોના આ એપિસોડમાં સાંભળીએ કે ડૉ. પ્રશાંત ભીમાણીનું ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને ચુસ્ત ધાર્મિક માન્યતાઓ વચ્ચેની કડી અંગે શું કહેવું છે?