Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જૈન નવરત્ન કુરમા બનાવવાની રીત

જૈન નવરત્ન કુરમા બનાવવાની રીત

10 December, 2019 01:19 PM IST | Mumbai
Dharmin Lathia

જૈન નવરત્ન કુરમા બનાવવાની રીત

જૈન નવરત્ન કુરમા

જૈન નવરત્ન કુરમા


સામગ્રી

☞ ૧૦૦ ગ્રામ પનીર
☞ ૩ કપ મિક્સ વેજિટેબલ (ફણસી, વટાણા, કાચાં કેળાં)
☞ બે ચમચી સૂંઠ પાઉડર
☞ ૧ કપ દૂધ
☞ ૧ ચમચો મલાઈ
☞ પ્રમાણસર મીઠું
☞ લાલ મરચું
☞ હળદર
☞ ધાણાજીરું અને ગરમ મસાલો
☞ ૧ ચમચો કાજુ
☞ ૧ ચમચો કિસમિસ
☞ ૧/ર કપ મિક્સ ફ્રૂટ (ઍપલ, પાઇનૅપલ, ગ્રેપ્સ)
☞ ૩ ટામેટાનો પલ્પ
☞ પાંચ ચમચા ઘી



રીત


ઘી ગરમ કરવું. એમાં પનીરના પીસને લાઇટ પિન્ક તળીને કાઢી લેવા. એ જ ઘીમાં કાજુ, કિસમિસ સાંતળીને કાઢવા. મરચાની પેસ્ટ નાખી બધો મસાલો નાખી પ-૭ મિનિટ સાંતળવું. એ પછી એમાં ટમેટાનો પલ્પ નાખી ઊકળે એટલે દૂધ નાખવું. ફરીથી ઉકાળવું. પછી એમાં બાફેલી શાકભાજી નાખી પ-૭ મિનિટ પછી ડ્રાયફ્રૂટ નાખી સર્વ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 01:19 PM IST | Mumbai | Dharmin Lathia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK