Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > વીડિયોઝ > મન કા રેડિયો એપિસોડ 2ઃ વધુ પડતી ચોખ્ખાઇનો આગ્રહ બિમારી છે?

મન કા રેડિયો એપિસોડ 2ઃ વધુ પડતી ચોખ્ખાઇનો આગ્રહ બિમારી છે?

28 February, 2020 07:03 IST |

ચોખ્ખાઇનો દુરાગ્રહ તમારા આસપાસનાં લોકોને તમારાથી દૂર કરી દે છે? કેમ તમને સતત ફર્નિચર ઝાપટવાનું મન થાય છે, શા માટે તમને એમ લાગે છે કે બધું વાંરવાર ચોખ્ખું કર્યા કરવું જોઇએ? શું આ કામગીરી નહી કરો તો તમને તાણ વર્તાશે? મન કા રેડિયોના આ એપિસોડમાં સાંભળીએ કે ડૉ. પ્રશાંત ભીમાણીનું ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને ચુસ્ત ધાર્મિક માન્યતાઓ વચ્ચેની કડી અંગે શું કહેવું છે?

28 February, 2020 07:03 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK