Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સર્જરી પહેલાં જરૂરી છે શુગરનું ધ્યાન રાખવાનું

સર્જરી પહેલાં જરૂરી છે શુગરનું ધ્યાન રાખવાનું

Published : 30 January, 2025 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાયાબિટીઝમાં લોહીમાંની શુગર વધવાને કારણે ઘણાં કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ડાયાબિટીઝમાં લોહીમાંની શુગર વધવાને કારણે ઘણાં કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં હોય છે. સામાન્ય રીતે શરીરમાં કાપો પડે તો લોહી થોડા સમયમાં બંધ થઈ જાય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીને જલદીથી લોહી બંધ થતું નથી એટલું જ નહીં, એ કાપ પર રૂઝ આવતાં પણ સમય જાય છે. નાનકડો ઘાવ પણ તેમના માટે મોટી સમસ્યા બની જતો હોય છે. વાગેલી જગ્યાએ ઇન્ફેક્શન થઈ જવું પણ ડાયાબિટીઝના દરદીઓ માટે ખૂબ જ સામાન્ય છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ હંમેશાં એ તકેદારી રાખે છે કે તેને કોઈ પણ પ્રકારે ઘા ન થાય,પરંતુ અમુક પરિસ્થિતિ એવી આવે છે જ્યારે ડાયાબિટીઝના દરદીને સર્જરીમાંથી પસાર થવું પડે છે.  ડાયાબિટીઝના દરદીઓના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે જ છે જ્યારે તેમણે સર્જરી કરાવવી પડે છે અને આ સમયે એક સામાન્ય વ્યક્તિ કરતાં તેમના પર આ સર્જરીનું રિસ્ક વધુ જ રહે છે. આવા સમયે દરદીએ આ રિસ્કને સમજવાં જરૂરી છે. જો તે રિસ્ક વિશે જાણતા હોય તો આ બાબતે સજાગ રહે અને સાચા નિર્ણયો લઈ શકે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

30 January, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK