Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ અને ફરહાન કેમ નથી કરી રહ્યા એકબીજાનો સામનો?

શાહરુખ અને ફરહાન કેમ નથી કરી રહ્યા એકબીજાનો સામનો?

15 February, 2019 10:33 AM IST |

શાહરુખ અને ફરહાન કેમ નથી કરી રહ્યા એકબીજાનો સામનો?

ફરહાન અખ્તર અને શાહરુખ ખાન

ફરહાન અખ્તર અને શાહરુખ ખાન


શાહરુખ ખાન અને ફરહાન અખ્તર એકબીજાની સામે કેવી રીતે આવે એ વિશે વિચારી રહ્યા છે. પહેલાં એવી ચર્ચા હતી કે શાહરુખે ઍસ્ટ્રોનૉટ રાકેશ શર્માની બાયોપિકને એટલા માટે ના પાડી કેમ કે તે ફરહાનની ‘ડૉન ૩’માં કામ કરવાનો હતો. શાહરુખે આ બાયોપિક છોડ્યા બાદ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર હવે નવા કલાકારની શોધમાં છે. શાહરુખે ફિલ્મ છોડતાં તે ‘ડૉન ૩’માં કામ કરશે એવી ચર્ચા ચાલી હતી. જોકે આ સમાચારને લઈને ફરહાન પોતે પણ હવે અવઢવમાં મુકાયો છે કે તે શાહરુખ સાથે કઈ રીતે વાતચીત શરૂ કરે.

આ પણ વાંચોઃ ડૉન 3નું શૂટિંગ શરૂ થશે મલેશિયામાં?



તેઓ જૂના ફ્રેન્ડ્સ છે અને તેમના માટે ખૂબ જ ગંભીર સ્થિતિ નર્મિાણ થઈ છે. ફરહાનનો અત્યારે ‘ડૉન ૩’ બનાવવાનો કોઈ ઇરાદો નથી. તેમ જ તે ફિલ્મની ãસ્ક્રપ્ટ તૈયાર કરે અને એ શાહરુખને પસંદ આવે એ પણ જરૂરી નથી.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 10:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK