Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન આઇડલમાંથી એલિમિનેટ થયેલા સિન્ગર્સને ચાન્સ આપશે વિશાલ-શેખર

ઇન્ડિયન આઇડલમાંથી એલિમિનેટ થયેલા સિન્ગર્સને ચાન્સ આપશે વિશાલ-શેખર

04 November, 2019 12:07 PM IST | રાજકોટ
રશ્મિન શાહ

ઇન્ડિયન આઇડલમાંથી એલિમિનેટ થયેલા સિન્ગર્સને ચાન્સ આપશે વિશાલ-શેખર

વિશાલ-શેખર

વિશાલ-શેખર


સોની ટીવીના મોસ્ટ સકસેસફુલ શો ‘ઇન્ડિયન આઇડલ’ની આ અગિયારમી સીઝન છે. આ સીઝન માટે એના જજ વિશાલ દાદલાણી, નેહા કક્કર અને અનુ મલિક એકધારું એવું કહ્યાં કરે છે કે અત્યાર સુધીની સીઝનના સૌથી બેસ્ટ કન્ટેસ્ટન્ટ આ વર્ષે ‘ઇન્ડિયન આઇડલ’ને મળ્યા છે. ગયા વીકમાં થિયેટર રાઉન્ડ હતો જેમાંથી ૩૦માંથી ૧૫ કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કરવાના હતા, એ સિલેક્શન ખરેખર ટફ હતું, પણ શોના નિયમ મુજબ એ કરવું પડે એમ હતું એટલે જજ વિશાલ દાદલાણીએ નક્કી કર્યું કે એલિમિનેટ થયેલા ૧૫માંથી બે સિન્ગરને તે સિન્ગિંગ બ્રેક આપશે.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો



વિશાલ દદલાણી શેખર રવજિયાણી સાથે મ્યુઝિક આપે છે. વિશાલ-શેખરે અનેક ફિલ્મોમાં હીટ મ્યુઝિક આપ્યું છે, બન્નેની જર્ની ઑલમોસ્ટ દોઢ દાયકાથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અકબંધ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 12:07 PM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK