Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે

૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે

07 October, 2014 04:46 AM IST |

૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે

૧૦૦૦ વીક પછી DDLJ પર પરદો પડી જશે


kajol-srk

૧૯૯૫માં રિલીઝ થયા પછી મુંબઈ સેન્ટ્રલના મરાઠા મંદિર થિયેટરમાં બે દાયકા પછીયે સવારના ૧૧.૩૦ વાગ્યાના શોમાં હજી ચાલતી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના દિવસો હવે ભરાઈ ગયા લાગે છે. ડિસેમ્બરમાં આ ફિલ્મનાં ૧૦૦૦ અઠવાડિયાં થઈ જાય પછી એને ઉતારી લેવામાં આવશે એવી શક્યતા છે.



Whatsapp-channel Whatsapp-channel

07 October, 2014 04:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK