Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પુરાવાના અભાવે સુશાંતના કેસની તપાસ પર માઠી અસર પડી છે: શેખર સુમન

પુરાવાના અભાવે સુશાંતના કેસની તપાસ પર માઠી અસર પડી છે: શેખર સુમન

29 November, 2020 06:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુરાવાના અભાવે સુશાંતના કેસની તપાસ પર માઠી અસર પડી છે: શેખર સુમન

શેખર સુમન

શેખર સુમન


શેખર સુમનનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં પૂરતા પુરાવા ન હોવાથી તપાસ પર અસર પડી છે. સુશાંતે ૧૪ જૂને સુસાઇડ કરી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલીયે સેલિબ્રિટીઝ અને તેની ફૅમિલીની જુબાની નોંધવામાં આવી છે. આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. કેસને લઈને પોતાના વિચાર વ્યક્ત કરતાં ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘મને લાગે છે કે સુશાંતના કેસમાં ત્રણેય વિભાગ જેવા કે સીબીઆઇ, એનસીબી અને ઈડીએ પ્રશંસનીય કામગીરી કરતાં તપાસ કરી અને ધરપકડ પણ કરી છે. જોકે મને લાગે છે કે પુરાવાના અભાવે તેઓ પણ નિઃસહાય છે. એથી હવે આપણે માત્ર રાહ જોવાની રહેશે. કદાચ તેઓ લક્કી બની જાય.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2020 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK