જાગરણ પ્રકાશનની કાનપુરન ઑફિસમાં શાહરુખ ખાન
કલકત્તામાં જઈ આવ્યા બાદ તે કાનપુરના એક મૉલમાં ગયો હતો જ્યાં શાહરુખની એક ઝલક માટે અસંખ્ય પબ્લિક જમા થઈ ગઈ હતી. કાનપુરવાસીઓનો આભાર વ્યક્ત કર્યા બાદ તેણે ‘જાગરણ પ્રકાશન’ની કાનપુરમાં આવેલી ઑફિસની મુલાકાત લીધી હતી. કિંગ ખાને બાદમાં પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ‘જાગરણ પ્રકાશન’ની ઑફિસ અને ત્યાંના લોકોએ આપેલા પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.