Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ નિગમ લઈને આવ્યો શંકર ભગવાનનાં ભક્તિમય ગીતો

સોનુ નિગમ લઈને આવ્યો શંકર ભગવાનનાં ભક્તિમય ગીતો

02 March, 2019 10:01 AM IST |

સોનુ નિગમ લઈને આવ્યો શંકર ભગવાનનાં ભક્તિમય ગીતો

સોનુ નિગમ

સોનુ નિગમ


સોનુ નિગમ ‘શિવ શંકરા’ અને ‘બમ ભોલે બમ’ બે ભક્તિમય ગીતો લઈને આવ્યો છે. ચાર માર્ચે મહાશિવરાત્રિને જોતાં આ ગીતોને રિલીઝ કરવામાં આવ્યાં છે. આ ગીતોને શ્રેયસ પુરાણિકે કમ્પોઝ કર્યાં છે અને બસંત ચૌધરીએ લખ્યાં છે. આ વિશે સોનુ નિગમે કહ્યું હતું કે ‘ભગવાન શિવને ‘શિવ શંકરા’ અને ‘બમ ભોલે બમ’ દ્વારા એક પ્રકારે મારી તરફથી આરાધના છે.

આ પણ વાંચો : સોન ચિરૈયા મુવી રિવ્યુ: બાગી ચંબલનું બળવાન પ્રદર્શન, મળ્યા આટલા સ્ટાર્સ



આ બન્ને ગીતો મારા માટે ખૂબ મહkવ ધરાવે છે, કારણ કે મારી મમ્મી મહાદેવ પર અપાર શ્રદ્ધા રાખે છે. હું આ ગીતો તેમને સમર્પિત કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2019 10:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK