Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકોના પ્રેમને કારણે સિંઘમ આજે પણ ગરજે છે : અજય

લોકોના પ્રેમને કારણે સિંઘમ આજે પણ ગરજે છે : અજય

24 July, 2019 11:35 AM IST | મુંબઈ

લોકોના પ્રેમને કારણે સિંઘમ આજે પણ ગરજે છે : અજય

અજય દેવગન

અજય દેવગન


‘સિંઘમ’ની રિલીઝને ૮ વર્ષ પૂરા થતાં અજય દેવગને જણાવ્યું હતું કે ‘સિંઘમ’ આજે પણ ગર્જના કરે છે. આ ફિલ્મનો ડાયલૉગ ‘આતા માજી સટકલી’ ખૂબ ફૅમસ થયો હતો. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અજય દેવગને બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને લોકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો. ૨૦૧૧ની ૨૨ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : હૃતિક અને ટાઇગરે વૉર માટે પોર્ટુગલના સૌથી ઊંચા પર્વત પર બાઇક સ્ટન્ટ કર્યા



આ ફિલ્મનાં પોતાનાં કૅરૅક્ટરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘ખોટુ શું છે એ જાણવાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ એને સુધારવાથી પડે છે. અદ્ભુત ડાયલૉગ્સ, કારની ટક્કર, અવર્ણનિય ઍક્શન અને નિર્ભય બાજીરાવ સિંઘમને ૨૨ જુલાઈએ ૮ વર્ષ પૂરાં થયા છે. આ લોકોનો પ્રેમ છે કે ‘સિંઘમ’ હજી પણ ગર્જના કરે છે’


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 11:35 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK