Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અંગૂરીને પેટમાં ગલગલિયા શું કામ થાય છે?

અંગૂરીને પેટમાં ગલગલિયા શું કામ થાય છે?

04 November, 2020 07:52 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અંગૂરીને પેટમાં ગલગલિયા શું કામ થાય છે?

શુભાંગી અત્રે

શુભાંગી અત્રે


ઍન્ડટીવીના પૉપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હૈ’ની અંગૂરીભાભીને આજે રાતે ઊંઘ નથી આવવાની એ નક્કી છે અને એનું કારણ પણ આજની કરવાચોથ છે. અંગૂરીભાભી એટલે કે શુભાંગી અત્રેને દર વર્ષે કરવાચોથના દિવસે તેના હસબન્ડ ગિફ્ટ આપે છે અને એ ગિફ્ટ માટે અંગૂરીભાભી તલપાપડ હોય છે. શુભાંગીએ કહ્યું કે ‘અમારાં મૅરેજને ૨૦ વર્ષ થઈ ગયાં છે અને તો પણ કરવાચોથની ગિફ્ટની વાત આવે ત્યાં જ મારા પેટમાં ગલગલિયા થવા માંડે. મને જાણવું હોય કે મારે માટે આ વર્ષે શું લેવામાં આવ્યું છે. અમારી પૂજા પૂરી થયા પછી મારા હસબન્ડ મને એ ગિફ્ટ આપે. મારા સસરા પણ મારાં સાસુ માટે ગિફ્ટ લઈ આવે, પણ મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ મારી ગિફ્ટમાં હોય છે, જે અત્યારે પણ છે કે આજે મારે માટે શું ગિફ્ટ આવશે.’

શુભાંગીને આજના દિવસે પીરસવાનું કામ તેના હસબન્ડ કરે છે અને કરવા ચૌથના દિવસે રસોઈ પણ તે જ બનાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 07:52 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK