Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતના કેસમાં રાજકીય રંગ આપવાનો આરોપ મૂકનારા લોકો માફી માગે

સુશાંતના કેસમાં રાજકીય રંગ આપવાનો આરોપ મૂકનારા લોકો માફી માગે

19 November, 2020 09:46 PM IST | Mumbai
IANS

સુશાંતના કેસમાં રાજકીય રંગ આપવાનો આરોપ મૂકનારા લોકો માફી માગે

શેખર સુમન

શેખર સુમન


શેખર સુમનનું કહેવુ છે કે જે લોકોએ સુશાંત સિંહ રાજપૂતના અવસાનને લઈને તેના પર રાજકીય રંગ આપવાનો આરોપ કર્યો હતો તે લોકો હવે તેની પાસે જઈને માફી માગે.

શેખર સુમને પટનામાં તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. એ વિશે ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘હું જ્યારે સુશાંતના મામલામાં પટનામાં તેજસ્વી યાદવને મળ્યો તો અનેક લોકોએ મારા પર આરોપ મૂક્યો કે મને રાજકારણમાં રસ છે. તમને જણાવી દઉં કે બિહારનું ઇલેક્શન તો આવ્યું અને જતું પણ રહ્યું. મને જરા પણ ફરક નથી પડતો. આ બકવાસ જેણે પણ કર્યો છે તેઓ હવે આગળ આવે અને મારી પાસે માફી માગે.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:46 PM IST | Mumbai | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK