Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોશમાં હોશ ન ખોઈ બેસીએ એનું આપણે ધ્યાન રાખવું પડશે: શત્રુઘ્ન સિંહા

જોશમાં હોશ ન ખોઈ બેસીએ એનું આપણે ધ્યાન રાખવું પડશે: શત્રુઘ્ન સિંહા

20 February, 2019 08:19 AM IST |

જોશમાં હોશ ન ખોઈ બેસીએ એનું આપણે ધ્યાન રાખવું પડશે: શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહા

શત્રુઘ્ન સિંહા


શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે પુલવામા હુમલાને લઈને આપણે કોઈ ઉતાવળભર્યું પગલું ન લેવું જોઈએ. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ વિશે પૂછતાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે ‘જોશ મેં કહીં આપ હોશ ના ખો બૈઠે. પુલવામામાં જે થયું એના કારણે લોકોમાં દુ:ખ અને ગુસ્સો છે એ હું સમજી શકું છું. આ ખૂબ જ કાયરતાભર્યો હુમલો હતો. આપણે એને સમય આવ્યે જવાબ આપીશું. આ ઘાતકી હુમલાનો જવાબ આપણે ખૂબ જ જોરદાર રીતે આપીશું એવી આપણા પ્રાઇમ મિનિસ્ટરે ખાતરી આપી છે. આપણે જુસ્સામાં આવીને કોઈ પગલું નહીં ભરીએ. તમામ ભારતીયો દુ:ખી છે અને તેમને ખૂબ આઘાત લાગ્યો છે. આપણે કોઈ પણ પગલું ભરીએ એ પહેલાં શાંતિથી વિચારવું જોઈએ.’

આ પણ વાંચો : Boycott Kapil Sharma સોશિયલ મીડિયા પર છે ટ્રેન્ડિંગ



ભારત મોહમ્મદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર અને આશા ભોસલેનો દેશ છે. અન્ય દેશના સિંગર્સની આપણને જરૂર શું છે?


- શત્રુઘ્ન સિંહા, પાકિસ્તાની સિંગર્સ સાથે કામ કરવા વિશે


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 08:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK