શરદ મલ્હોત્રાનું કહેવું છે કે જો મને કોઈ ક્રીએટિવ કામ મળશે તો એ ફ્રીમાં કરીશ. શરદ મલ્હોત્રાએ ‘નાગીન 5’માં વીરાંશુ સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું છે. ૨૦૨૦નું વર્ષ સૌને જીવનના પાઠ શીખવાડીને ગયું છે. નવા વર્ષની શરૂઆત સકારાત્મકતા સાથે કરવા વિશે શરદ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘નવા વર્ષની શરૂઆત હું દિલમાં અનેક આભારની લાગણી સાથે કરી રહ્યો છું. હું આભાર માનવામાં વિશ્વાસ કરું છું અને એના વિશે સતત ચર્ચા પણ કરતો રહું છું. જીવનનિર્વાહ માટે પૈસા જરૂરી છે, પરંતુ એને મેં કદી પણ કમર્શિયલી મહત્ત્વ નથી આપ્યું. મારા માટે તો ક્રીએટિવ કામ જ મને આગળ ધકેલે છે અને પ્રેરણા આપે છે. એથી જો મને ક્યારેક કંઈ ક્રીએટિવ કામ મળશે તો હું એને ફ્રીમાં પણ કરીશ. જોકે મેં કર્યું પણ છે.’
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST