Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે રિતેશ દેશમુખ

છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે રિતેશ દેશમુખ

20 February, 2020 04:41 PM IST | Mumbai Desk

છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે રિતેશ દેશમુખ

છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે રિતેશ દેશમુખ


‘સૈરાટ’ના ડિરેક્ટર નાગરાજ મંજુલેની સાથે મળીને રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અજય-અતુલનું મ્યુઝિક રહેશે. શિવાજી મહારાજનો જન્મ ૧૬૩૦ની ૧૯ ફેબ્રુઆરીએ થયો હતો. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થવાની છે. ગઈ કાલે તેમની જયંતી નિમિત્તે ફિલ્મની જાહેરાત કરતાં ટ્‍‍વિટર પર નાગરાજ મંજુલેએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા માટે આ સપનું પૂરું કરવા સમાન છે. શિવાજી મહારાજની જયંતી નિમિત્તે આ વાતની જાહેરાત કરતાં ખુશી થાય છે કે રિતેશ દેશમુખ અને અજય-અતુલ સાથે મળીને અમે લઈને આવી રહ્યા છીએ શિવત્રયી. શિવાજી. રાજા શિવાજી. છત્રપતિ શિવાજી. શિવાજીની જયંતી નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છા.’


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 04:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK