Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિશી કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન આ વર્ષે થિયેટર્સમાં રિલીઝ થશે

રિશી કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન આ વર્ષે થિયેટર્સમાં રિલીઝ થશે

16 January, 2021 02:39 PM IST | Mumbai
Mid-day Correspondent

રિશી કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન આ વર્ષે થિયેટર્સમાં રિલીઝ થશે

રિશી કપૂર

રિશી કપૂર


રિશી કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ને આ વર્ષે થિયેટર્સમાં રિલીઝ કરવાની મેકર્સની ઇચ્છા છે. ફિલ્મનું શૂટિંગ હજી બાકી છે, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસરની ઇચ્છા છે કે ૪ સપ્ટેમ્બરે રિશી કપૂરના બર્થ-ડે પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. ફિલ્મને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મના માધ્યમથી તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવશે. એથી ફિલ્મના બાકી રહેલા રિશી કપૂરનાં ભાગનું શૂટિંગ પૂરું કરવા માટે પરેશ રાવલે હામી ભરી છે જે હિન્દી સિનેમામાં અતુલનીય નિર્ણય છે. ફિલ્મની સ્ટોરી ૬૦ વર્ષની વ્યક્તિની આસપાસ ફરે છે. આ એક હલ્કી-ફૂલકી ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ કરવાની યોજના સાથે ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 02:39 PM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK