Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

26 February, 2021 01:46 PM IST | Mumbai
Agencies

કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ


રણવીર શૌરીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં લોકોએ કરેલી પ્રાર્થના બદલ તેણે સૌનો આભાર માન્યો છે. થોડા દિવસો પહેલાં જ તેણે સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે તેને કોરોનાનું સંક્રમણ થયું છે અને સાથે એમ પણ કહ્યું કે તેને પોતાની બેદરકારીને કારણે જ કોરોના થયો છે. તે સેલ્ફ-ક્વૉરન્ટીન થયો હતો. હવે તેણે ટેસ્ટ કરાવતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ વિશે ટ્વિટર પર રણવીરે ટ્વીટ કર્યું હતું કે ‘મને એ જણાવતાં ખુશી થઈ રહી છે કે એક અઠવાડિયા સુધી ક્વૉરન્ટીન થયા બાદ અને યોગ્ય સારવાર બાદ મારો કોવિડનો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમે બધાએ કરેલી પ્રાર્થનાઓ માટે આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 01:46 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK