Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામ ગોપાલ વર્મા કેમ બોની કપૂરને માફ નહીં કરે?

રામ ગોપાલ વર્મા કેમ બોની કપૂરને માફ નહીં કરે?

01 December, 2015 06:51 AM IST |

રામ ગોપાલ વર્મા કેમ બોની કપૂરને માફ નહીં કરે?

રામ ગોપાલ વર્મા કેમ બોની કપૂરને માફ નહીં કરે?


ram gopal varma



રામ ગોપાલ વર્માને શ્રીદેવી પર ક્રશ હતો એ બધાને ખબર નહીં હોય, પરંતુ તેણે ઑટોબાયોગ્રાફી ‘ગન્સ ઍન્ડ થાઇસ’માં શ્રીદેવીના નામે એક ચૅપ્ટર લખ્યું છે; જેમાં તેણે તમામ માહિતીઓ આપી છે. આ ચૅપ્ટરમાં તેણે એ પણ જણાવ્યું છે કે તે કેમ બોની કપૂરને માફ નહીં કરે. આ વિશે વધુ જણાવતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘આ ચૅપ્ટર એક લવ-લેટર છે. હું આ ખૂબ મોટો ખુલાસો કરી રહ્યો છું, પરંતુ એ મારી ફીલિંગ્સ હતી. દરેકને કોઈ ને કોઈ વ્યક્તિ પર ક્રશ હોય છે પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ. તમે આ ફીલિંગની ખૂબ જ મજા માણો છો અને એ એક પ્રકારના ડ્રગ્સ જેવી જ હોય છે. બોની કપૂરના રસોડામાં શ્રીદેવીને ચા બનાવતી જોઈ હું ખૂબ જ નિરાશ થયો હતો. હું તેમને કદી માફ કરી શકીશ નહીં, કારણ કે તેમણે સ્વર્ગમાંથી એક અપ્સરાને સીધી તેમના ઘરના કિચનમાં લાવી દીધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2015 06:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK