Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાજશ્રી ઠાકુરની પ્રેરણા કોણ બન્યું? જવાબ છે, નીના ગુપ્તા

રાજશ્રી ઠાકુરની પ્રેરણા કોણ બન્યું? જવાબ છે, નીના ગુપ્તા

24 August, 2020 01:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજશ્રી ઠાકુરની પ્રેરણા કોણ બન્યું? જવાબ છે, નીના ગુપ્તા

 નીના ગુપ્ત

નીના ગુપ્ત


સ્ટાર પ્લસ પર આજથી શરૂ થતા શો ‘શુભ વિવાહ’માં માનવ ગોહિલ સામે લીડ કૅરૅક્ટર કરતી રાજશ્રી ઠાકુરને પોતાના રોલ માટેની પ્રેરણા બીજા કોઈ પાસેથી નહીં પણ ટીવી અને ફિલ્મની લેજન્ડ ઍક્ટ્રેસ નીના ગુપ્તા પાસેથી મળી છે. રાજશ્રી કહે છે, ‘નીનાજી પર્સનલ લાઇફમાં પણ અકલ્પનીય જીવન જીવ્યાં છે અને તેમની ફિલ્મ ‘બધાઈ હો’ પણ મારા માટે પ્રેરણાદાયી બની છે. આ ફિલ્મમાં નીનાજીએ જે રીતે પોતાનું કૅરૅક્ટર નિભાવ્યું એ મારા માટે ‘શુભવિવાહ’ના પ્રીતિ જિંદાલના કૅરૅક્ટર માટે એકદમ ઉચિત હતું. શો સાઇન કર્યા પછી મેં નીનાજીની એકેક વાતને ઑબ્ઝર્વ કરવાની સાથોસાથ તેમની સાઇકોલૉજીનો પણ સ્ટડી કર્યો અને મારું કૅરૅક્ટર ડિઝાઇન કર્યું.’
રાજશ્રી ઠાકુર લાંબા સમય પછી ટીવી પર કમબૅક કરે છે તો માનવ ગોહિલ પણ લગભગ પંદર વર્ષ પછી ‘શુભવિવાહ’થી ટીવી પર કમબૅક કરશે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK