Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મજબૂરીથીમૅરેજ કરવાં પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રેમબંધન સમજાવે

મજબૂરીથીમૅરેજ કરવાં પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રેમબંધન સમજાવે

02 December, 2020 03:15 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મજબૂરીથીમૅરેજ કરવાં પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રેમબંધન સમજાવે

મનીત જૌરા

મનીત જૌરા


દંગલ ચૅનલના નવા શો ‘પ્રેમબંધન’માં એક એવા આઇટી-એક્સપર્ટની વાત છે જેણે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં દુનિયાભરની આંખોમાં અચરજ પાથરી દીધું છે, પણ એમ છતાં એનો એક એવો ભૂતકાળ છે જેનાથી દુનિયા અજાણ છે. હર્ષ શાસ્ત્રીનું આ કૅરૅક્ટર મનીત જૌરા કરે છે. મનીતે કહ્યું કે ‘જાનકી લીડ કૅરૅક્ટર છે. એક સિચુએશન એવી ઊભી થાય છે જેમાં જાનકીએ સંજોગોને ધ્યાનમાં રાખીને મનીત સાથે મૅરેજ કરવાં પડે છે અને એ પછી તેની સામે મનીતનો ભૂતકાળ ખૂલવાનું શરૂ થાય છે. એ સિચુએશન મનીત માટે બહુ કફોડી છે, પણ એના કરતાં પણ વધારે કફોડી હાલત જાનકીની થાય છે.’ મનીત જૌરા કહે છે, ‘એકતા કપૂરની સિરિયલ હંમેશાં નવા ટર્ન-ટ્વિસ્ટ આપતી હોય છે. આ ટર્ન-ટ્વિસ્ટ જ સિરિયલનો જીવ છે એવું કહીએ તો જરાય ખોટું નહીં કહેવાય. મજબૂરી વચ્ચે મૅરેજ કર્યા પછી પણ શાસ્ત્રોની તમામ રીતને લાઇફમાં લાવવી એ સહેલું નથી અને જાનકી એ કામ કરે છે, કરે પણ છે અને હેરાન પણ થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 03:15 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK