Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાનાજી : ધ અનસંગ વૉરિયર વિરુદ્ધ કરાયેલ અપીલની સુનાવણી ટળી

તાનાજી : ધ અનસંગ વૉરિયર વિરુદ્ધ કરાયેલ અપીલની સુનાવણી ટળી

13 January, 2020 04:22 PM IST | New Delhi

તાનાજી : ધ અનસંગ વૉરિયર વિરુદ્ધ કરાયેલ અપીલની સુનાવણી ટળી

તાનાજી: ધ અનસંગ વૉરિયર

તાનાજી: ધ અનસંગ વૉરિયર


‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ વિરુદ્ધ અખિલ ભારતીય ક્ષત્રીય કોળી રાજપૂત સંઘ દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવેલી અપીલની સુનાવણી હવે ૧૯ ડિસેમ્બરે થવાની છે. આ સંઘનું માનવું છે કે ઓમ રાઉત ડિરેક્ટેડ આ ફિલ્મમાં તાનાજીના અસલી વંશજોને દેખાડવામાં નથી આવ્યા. આ મામલા પર કોર્ટમાં શુક્રવારે સુનાવણી થવાની હતી. જોકે જજ ગેરહાજર હોવાથી સુનાવણી હવે ૧૯ ડિસેમ્બરે થવાની છે. ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન જોવા મળવાનાં છે. હવે એ જોવાનું રહેશે કે ફિલ્મને લઈને કોર્ટ શું નિર્ણય સંભળાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 04:22 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK