Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિતેશ તિવારીને કારણે લગ્ન કરવા માટે પ્રેરણા મળી કંગનાને

નિતેશ તિવારીને કારણે લગ્ન કરવા માટે પ્રેરણા મળી કંગનાને

09 January, 2020 12:32 PM IST | Mumbai

નિતેશ તિવારીને કારણે લગ્ન કરવા માટે પ્રેરણા મળી કંગનાને

નિતેશ તિવારી

નિતેશ તિવારી


બૉલીવુડમાં નિતેશ તિવારીને કારણે કંગના રનોટને લગ્ન કરવા માટે પ્રેરણા મળી છે અને તે પણ હવે સેટલ થવાનું પ્લાનિંગ કરી રહી છે. કંગનાની આગામી ફિલ્મ ‘પંગા’ને અશ્વિની અય્યર તિવારીએ ડિરેક્ટ કરી છે. તેના પતિ નિતેશ તિવારી વિશે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને હંમેશાંથી એવું લાગ્યું છે કે તમારા લેવલની વ્યક્તિ શોધવી ખૂબ જ મુશ્કેલ છે. જોક નિતેશ તિવારીને મળ્યા બાદ લગ્ન વિશેના મારા વિચારો બદલાઈ ગયા છે. તેઓ તેની પત્ની ખૂબ જ દિલથી સપોર્ટ કરે છે. લગ્ન મારા માટે હવે શક્ય હોય એવું લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2020 12:32 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK