Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે : સુશાંત સિંહ રાજપૂત

મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે : સુશાંત સિંહ રાજપૂત

30 September, 2019 03:08 PM IST | મુંબઈ

મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે : સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપૂતનું માનવું છે કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી. ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં સુશાંત સિંહે તેનું પાત્ર ભજવ્યું હતું. ધોનીની પ્રશંસા કરતાં સુશાંત સિંહે કહ્યું હતું કે ‘મેં તેમના જીવન પર બનેલી ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી જ હું તેમનો મોટો ફૅન રહ્યો છું. મારા માટે તો તેમના સિવાય કોઈ સારો બૅટ્સમૅન નથી. આપણે જ્યારે લીડરશ‌િપની ક્વૉલિટી વિશે વાંચીએ છીએ ત્યારે એ તમામ ક્વૉલિટી મને તેમનામાં દેખાય છે. તેમને કોઈ જજ ન કરી શકે. તેમનાથી સારું તો કોઈ રમી જ ન શકે.’


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 03:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK