Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ હવે લદાખને બદલે કારગિલમાં કરવામાં આવશે

લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ હવે લદાખને બદલે કારગિલમાં કરવામાં આવશે

07 July, 2020 08:01 PM IST | Mumbai Desk
Agencies

લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ હવે લદાખને બદલે કારગિલમાં કરવામાં આવશે

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ હવે લદાખને બદલે કારગિલમાં કરવામાં આવશે. તાજેતરમાં જ ચીન દ્વારા કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને ફિલ્મમેકરે આ નિર્ણય લીધો છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ હજી બાકી છે. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તનાવને જોતાં ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન અને આમિર ખાને પરસ્પર ચર્ચા કરીને કારગિલમાં શૂટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આમિર ખાન લદાખમાં શૂટિંગ કરીને ફિલ્મની ટીમને જોખમમાં નથી મૂકવા માગતો. તાજેતરમાં જ આમિરના સ્ટાફ પણ કોરોના-પૉઝિટિવ મળી આવ્યો હતો. એથી હાલમાં તો આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની કોઈ યોજના નથી, પરંતુ એનું શેડ્યુલ ચેન્જ કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 08:01 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK