Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનને આતંકવાદીઓથી આઝાદ થવાની જરૂર છે : કુનાલ કોહલી

પાકિસ્તાનને આતંકવાદીઓથી આઝાદ થવાની જરૂર છે : કુનાલ કોહલી

15 August, 2019 10:34 AM IST | મુંબઈ

પાકિસ્તાનને આતંકવાદીઓથી આઝાદ થવાની જરૂર છે : કુનાલ કોહલી

કુનાલ કોહલી

કુનાલ કોહલી


કુનાલ કોહલીનું કહેવું છે કે પાકિસ્તાને આતંકવાદીઓને આશરો ન આપવો જોઈએ. ગઈ કાલે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિન હોવાથી કુનાલ કોહલીએ ટ્વીટ કરીને પાકિસ્તાનને આંતકવાદીઓથી આઝાદ થવા માટે કહ્યું હતું. ‘હમ તુમ’ અને ‘ફના’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરનાર કુનાલ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘પાકિસ્તાનને સ્વતંત્રતા દિનની શુભકામના. ઇન્ડિયા પ્રત્યેના નકારાત્મક વિચારોથી પણ તમારે આઝાદ થવાની જરૂર છે.

આ પણ વાંચો : કેટલા બદલાયા રાખી ગુલઝાર, હવે જોશો તો નહીં ઓળખી શકો



ઓસામા બિન લાદેન અને દાઉદ ઇબ્રાહિમ જેવા આંતકવાદીઓને આશરો આપવાથી પણ તમારે આઝાદ થવાની જરૂર છે. જોકે એમ છતાં આપણે શાંતિથી રહેવાનું પસંદ કરી શકીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 10:34 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK