Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કુણાલે છૂટાછેડાની વાતને ફગાવી દેતાં કહ્યું...

કુણાલે છૂટાછેડાની વાતને ફગાવી દેતાં કહ્યું...

17 April, 2016 05:38 AM IST |

કુણાલે છૂટાછેડાની વાતને ફગાવી દેતાં કહ્યું...

કુણાલે છૂટાછેડાની વાતને ફગાવી દેતાં કહ્યું...



kunal khemu


કુણાલ ખેમુ તેની પત્ની સોહા અલી ખાન સાથે છૂટાછેડા લઈ રહ્યો છે એવી વાતે હાલમાં ભારે જોર પકડ્યું છે, પરંતુ કુણાલે આ વાતને ફગાવી દીધી છે. કુણાલે આ વિશે ખુલાસો આપતાં ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘શું? મારું લગ્નજીવન મુસીબતમાં છે? હું કેમ છૂટાછેડા લઈ રહ્યો છું? હું કોઈ જુદી દુનિયામાં જીવી રહ્યો છું કે પછી લોકો આવી વાહિયાત વાતો છાપી રહ્યા છે. એક બાર જો મૈંને કમિટમેન્ટ દે દી તો ફિર મૈં પ્રેસ કી ભી નહીં સુનતા.’

સોહાએ પણ આ વાતને ફગાવી દેતાં કુણાલના ટ્વીટને ફરી ટ્વીટ કર્યું હતું. કુણાલ અને સોહાએ ૨૦૧૪ના જુલાઈમાં પૅરિસમાં સગાઈ કરી હતી અને તેમણે ૨૦૧૫ના જાન્યુઆરીમાં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2016 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK