Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે: સૈફ અલી ખાન

ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે: સૈફ અલી ખાન

06 January, 2021 07:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે: સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


સૈફ અલી ખાનનું માનવું છે કે ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું પુનરુત્થાન થઈ રહ્યું છે. તેની વેબ-સિરીઝ ‘તાંડવ’ રિલીઝ થવાની છે. મનોરંજન જગત વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો હવે પુનરુદ્ધાર થઈ રહ્યો છે. એવામાં ‘તાંડવ’ જેવી સ્ટોરીઝ આ પરિવર્તનનો એક ભાગ છે. એક ઍક્ટર તરીકે મારા માટે આ નાટકીય લેખનનો એક સારો ભાગ છે. નેગેટિવ પાત્રોની એક આકર્ષક રચના હંમેશાંથી રોમાંચક હોય છે. મેં જ્યારે મારા પાત્ર સમરની કૉમ્પ્લેક્સિટીઝ વિશે વાંચ્યું ત્યારે જ હું તાંડવના વિશ્વમાં ઊંડો ઊતરી ગયો હતો. હું આ શોની રિલીઝને લઈને આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK