Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું મારા ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી બનાવતી : અલાયા ફર્નિચરવાલા

હું મારા ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી બનાવતી : અલાયા ફર્નિચરવાલા

10 February, 2020 01:08 PM IST | Mumbai Desk

હું મારા ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી બનાવતી : અલાયા ફર્નિચરવાલા

હું મારા ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી બનાવતી : અલાયા ફર્નિચરવાલા


અલાયા ફર્નિચરવાલા તેના ભવિષ્ય માટે કોઈ પ્લાન પહેલેથી નથી બનાવતી. તેણે ‘જવાની જાનેમન’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે પોતાની આગામી ફિલ્મ વિશે કોઈ ફોડ પાડ્યો નથી. એ વિશે અલાયાએ કહ્યું હતું કે ‘હું મારા ઑપ્શન્સને એક્સપ્લોર કરી રહી છું. લોકો પાસેથી ઘણી ઑફર્સ મળી રહી છે. એને લઈને હું સૌની આભારી છું. આશા રાખું છું કે એ બધામાંથી હું યોગ્ય ફિલ્મની પસંદગી કરી શકું. ભવિષ્યમાં શું કરવું અને શું ન કરવું એને લઈને કોઈ આઇડિયા નથી બનાવતી. મારી ઇચ્છા છે કે લોકો મને દરેક પ્રકારની ફિલ્મોમાં જોઈ શકે. એક કલાકાર તરીકે હું કોઈ કૅટેગરી અથવા તો કોઈ ચોક્કસ રોલમાં બંધાવા નથી માગતી.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2020 01:08 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK