Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂજિત સરકારે ઝાડને ગળે લગાવવાની સલાહ આપી

શૂજિત સરકારે ઝાડને ગળે લગાવવાની સલાહ આપી

13 January, 2021 10:45 AM IST | Mumbai
Agency

શૂજિત સરકારે ઝાડને ગળે લગાવવાની સલાહ આપી

શૂજિત સરકાર

શૂજિત સરકાર


ફિલ્મમેકર શૂજિત સરકારે લોકોને સલાહ આપી છે કે ઝાડને ગળે લગાવવાં જોઈએ. એથી અનેક ફાયદાઓ થઈ શકે છે. તેનું માનવું છે કે ઝાડના મૂળમાં અનેરી શક્તિ સમાયેલી હોય છે. તે હાલમાં તેની ફૅમિલી સાથે નૉર્થ બંગાળમાં છે જ્યાં તેનું બાળપણ પસાર થયું હતું. ઝાડના લાભ ગણાવતાં શૂજિત સરકારે કહ્યું હતું કે ‘ઝાડનાં મૂળ તમને હંમેશાંથી આશ્ચર્યમાં મૂકી દેશે. પાંદડાંઓની સરખામણીએ એનાં મૂળ દોઢથી ત્રણગણાં વિશાળ હોય છે. પહેલાંના સમયમાં ઝાડને પ્રજનનક્ષમતા, જ્ઞાન, શક્તિ અને નવીનીકરણનું પ્રતીક માનવામાં આવતાં હતાં. એથી થોડી ક્ષણો માટે પણ વૃક્ષોને ગળે લગાવો અને એમનો અનુભવ કરો. તમને શાંતિ મળી હોવાનો અહેસાસ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2021 10:45 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK