Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નોએડાને બદલે પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ: રાજપાલ યાદવ

નોએડાને બદલે પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ: રાજપાલ યાદવ

07 December, 2020 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નોએડાને બદલે પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ: રાજપાલ યાદવ

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ


રાજપાલ યાદવનું કહેવું છે કે ફિલ્મસિટી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાને બદલે પીલીભીતમાં બનવી જોઈએ. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગ્રેટર નોએડામાં ફિલ્મસિટી બનાવવાની યોજના હાથ ધરી છે. એ વિશે રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગ્રેટર નોએડામાં ફિલ્મસિટી બનાવવાનું કામ હાથમાં લીધુ છે. જોકે મને લાગે છે કે પીલીભીત એના માટે યોગ્ય છે. રોહિલખંડમાં આવેલા પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ. ત્યાં જંગલો, પહાડીઓ અને ખીણો પણ આવેલી છે. ત્યાં ફિલ્મસિટી બનાવવામાં આવે તો વધુ ખર્ચ નહીં થાય.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2020 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK