Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની ફૅમિલી પાસે સૌએ માફી માગવી જોઈએ : સ્વરા ભાસ્કર

સુશાંતની ફૅમિલી પાસે સૌએ માફી માગવી જોઈએ : સ્વરા ભાસ્કર

23 July, 2020 10:04 PM IST | Mumbai Desk
Agencies

સુશાંતની ફૅમિલી પાસે સૌએ માફી માગવી જોઈએ : સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર


સ્વરા ભાસ્કરે જણાવ્યું છે કે આપણે સુશાંત સિંહ રાજપૂતની ફૅમિલી પાસે માફી માગવી જોઈએ. 14 જૂને સુશાંતે બાંદરાના ઘરે સુસાઇડ કર્યું હતું. ત્યાર બાદથી એને લઈને રોજ નવી વાત આવે છે. જોકે તેના અવસાનનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. તેના નિધન બાદ નેપોટ‌િઝમ પર ચર્ચા વધી ગઈ છે. એવામાં ટ્વિટર પર સ્વરાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં આત્મવિશ્લેષણ કર્યું હતું. મને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતની ફૅમિલી પાસે આપણે માફી માગવી જોઈએ. વિવિધ ચર્ચાઓમાં તેમના પરિવારનું નામ આપણે ઉછાળ્યું છે. આ આપણા વિશે નથી. સુશાંતની ફિલ્મ રિલીઝ થવાની છે. આપણે એક ઉજ્જવળ કલાકારને ગુમાવ્યો છે. ચાલો તેની યાદોને માણીએ. ઉદાર બનીએ.’


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 10:04 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK