Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુશાલ પંજાબીએ કરેલા સુસાઇડ વિશે એકતા કપૂરે કહ્યું...

કુશાલ પંજાબીએ કરેલા સુસાઇડ વિશે એકતા કપૂરે કહ્યું...

30 December, 2019 11:38 AM IST | Mumbai

કુશાલ પંજાબીએ કરેલા સુસાઇડ વિશે એકતા કપૂરે કહ્યું...

એકતા કપૂર

એકતા કપૂર


ટીવી ઍક્ટર કુશાલ પંજાબીએ ડિપ્રેશનને કારણે કરેલા સુસાઇડને લઈને એકતા કપૂરે જણાવ્યું હતું કે આપણે ફરી નિષ્ફળ રહ્યાં છીએ. કુશાલ ઘણી ટીવી સિરિયલ્સમાં જોવા મળ્યો હતો. તેણે ‘લક્ષ્ય’, ‘કાલ’ અને ‘અ જેન્ટલમૅન’ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. કુશાલની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરતાં ઇન્સ્ટાગ્રામ પર એકતા કપૂરે ઇમોશનલ કૅપ્શન આપી હતી કે ‘મને જાણ થઈ કે ડિપ્રેશનને કારણે આપણે એક કલાકારને ગુમાવ્યો છે. ડિપ્રેશનને નાથવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. તારી આત્માને શાંતિ મળે. આશા રાખુ છું કે તને સ્વર્ગ મળ્યુ હોય. તે નરકમાં (પૃથ્વી પર) તારો સમય પૂરો કરી લીધો છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2019 11:38 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK