Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કસૌટી ઝિંદગી કી 2માં પ્રેરણાનું પાત્ર ભજવવાને અફવા જણાવી દિવ્યાંકાએ

કસૌટી ઝિંદગી કી 2માં પ્રેરણાનું પાત્ર ભજવવાને અફવા જણાવી દિવ્યાંકાએ

18 August, 2020 07:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કસૌટી ઝિંદગી કી 2માં પ્રેરણાનું પાત્ર ભજવવાને અફવા જણાવી દિવ્યાંકાએ

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્ટોરી

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્ટોરી


દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ એ વાતને ફગાવી દીધી છે કે તે ‘કસૌટી ઝિંદગી કી 2’માં પ્રેરણાનું પાત્ર ભજવવાની છે. એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રેરણાનો રોલ ભજવતી એરિકા ફર્નાન્ડિસે આ શોને અલવિદા કહી દીધું છે. આ સિરિયલમાં અનુરાગ બાસુની ભૂમિકામાં જોવા મળતા પાર્થ સમથાને પણ શોને છોડી દીધો છે. તેણે પ્રોડક્શન-હાઉસને નોટિસ મોકલી છે. એવામાં એવી અફવાને વેગ મળ્યો છે કે એરિકાને બદલે આ શોમાં દિવ્યાંકા જોવા મળશે. એથી તમામ અટકળોને વિરામ આપતાં તેણે ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું હતું કે ‘દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ‘કસૌટી ઝીંદગી કી 2’માં પ્રેરણાના રોલમાં જોવા મળશે? આ માત્ર અફવા છે. જે લોકો કાળજી કરી રહ્યા છે તેમના માટે આ સ્પષ્ટિકરણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2020 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK