Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..

કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..

03 April, 2020 04:21 PM IST | Mumbai Desk

કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..

કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..


કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વિટર પર કવિતા લખતાં દિલીપકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરું છું. દવા ભી, દુઆ ભી. ઔરોં સે ફાંસલા ભી, ગરીબ કી ખિદમત, કમઝોર કી સેવા ભી.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2020 04:21 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK