દેવ આનંદને આખરી વિદાય
ADVERTISEMENT
મુંબઈ ઍરપોર્ટ પરથી તેઓ સીધા નાશિક જવા માટે નીકળી ગયા હતા અને ગોદાવરી નદીમાં તેમણે અસ્થિનું વિસર્જન કર્યું હતું. દેવ આનંદની યાદગીરીમાં આજે બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં સ્મરણાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે. તસવીર : વિજય બાટે