Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ દરમ્યાન અનેક તકલીફો હોવા છતાં પણ સુશાંતે નખરાં નહોતાં કર્યાં

શૂટિંગ દરમ્યાન અનેક તકલીફો હોવા છતાં પણ સુશાંતે નખરાં નહોતાં કર્યાં

22 June, 2020 07:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૂટિંગ દરમ્યાન અનેક તકલીફો હોવા છતાં પણ સુશાંતે નખરાં નહોતાં કર્યાં

શૂટિંગ દરમ્યાન અનેક તકલીફો હોવા છતાં પણ સુશાંતે નખરાં નહોતાં કર્યાં


સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં અભિષેક કપૂરે જણાવ્યું હતું કે ‘કેદારનાથ’ના શૂટિંગ દરમ્યાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવા છતાં પણ તેણે નખરાં નહોતાં દેખાડ્યાં. અભિષેક કપૂરે ‘કાઇપો છે’ દ્વારા સુશાંતને બૉલીવુડમાં લૉન્ચ કર્યો હતો. ‘કેદારનાથ’માં પિઠ્ઠુ બનેલા સુશાંતને તેની પીઠ પર સારાને ઊંચકીને લઈ જવાની હતી. કડકડતી ઠંડીમાં અનેક વખત રીટેક્સ થવા છતાં પણ સુશાંતે ટેક આપવામાં કદી પણ આનાકાની નહોતી કરી.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2020 07:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK