Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૂર માટે એક કરોડનું દાન કરવા માટે અક્ષયનો આભાર માન્યો આસામના સીએમએ

પૂર માટે એક કરોડનું દાન કરવા માટે અક્ષયનો આભાર માન્યો આસામના સીએમએ

19 August, 2020 12:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂર માટે એક કરોડનું દાન કરવા માટે અક્ષયનો આભાર માન્યો આસામના સીએમએ

અક્ષય કુમાર

અક્ષય કુમાર


આસામના ચીફ મિનિસ્ટર સરબનન્દા સોનોવાલે અક્ષય કુમારનો આભાર માન્યો છે. આસામમાં આવેલા પૂર માટે અક્ષયકુમારે એક કરોડનું દાન આપ્યું હતું.

Assam CMસરબનન્દા સોનોવાલ



અક્ષય કુમારનો આભાર માનતાં સરબનન્દા સોનોવાલે ટ્વીટ કર્યું હતું કે ‘આસામ ફ્લડ રિલીફમાં એક કરોડ રૂપિયાનું દાન કરવા માટે અક્ષય કુમારજી તમારો આભાર. ક્રાઇસિસના સમયમાં તમે હંમેશાં મદદે આવ્યા છો અને સપોર્ટ કર્યો છે. આસામના એક સાચા મિત્ર હોવાથી ભગવાનના તમારા પર આશીર્વાદ રહે અને તમે દુનિયાભરમાં છવાયેલા રહો એવી શુભેચ્છા.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2020 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK