Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિઝી હોવાથી પંકજ ત્રિપાઠીએ છોડી પંગા

બિઝી હોવાથી પંકજ ત્રિપાઠીએ છોડી પંગા

06 January, 2020 04:23 PM IST | Mumbai Desk

બિઝી હોવાથી પંકજ ત્રિપાઠીએ છોડી પંગા

બિઝી હોવાથી પંકજ ત્રિપાઠીએ છોડી પંગા


પંકજ ત્રિપાઠીએ પોતાના બિઝી શેડ્યુલને કારણે ‘પંગા’ છોડી દીધી હતી. આ ફિલ્મમાં કંગના રનોટ એક કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં જોવા મળવાની છે. અશ્વિની ઐયર તિવારીની આ ફિલ્મમાં નીના ગુપ્તા પણ અગત્યના રોલમાં દેખાશે. અશ્વિની આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીને મહત્ત્વનો રોલ આપવાની હતી. ફિલ્મની સ્ટોરી સાંભળ્યા બાદ પંકજે ફિલ્મ માટે હા પાડી હતી. જોકે ભોપાલમાં શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ પંકજે ફિલ્મમાંથી હટવાનો નિર્ણય લીધો હતો. એનું કારણ આપતાં પંકજે જણાવ્યું હતું કે મારી પાસે ડેટ ન હોવાથી ફિલ્મને ના પાડવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 04:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK