Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે કવિતા લખી આયુષ્માન ખુરાનાએ

કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે કવિતા લખી આયુષ્માન ખુરાનાએ

19 March, 2020 06:06 PM IST |
ANI

કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે કવિતા લખી આયુષ્માન ખુરાનાએ

આયુષ્માન ખરાના

આયુષ્માન ખરાના


આયુષ્માન ખુરાનાએ કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે એક કવિતા લખી છે. તેનું માનવું છે કે આ વાઇરસને કારણે સૌથી મોટી અસર ઓછી ઇન્કમ ધરાવનાર ફૅમિલીને થઈ રહી છે. આ વિશે આયુષ્માને ટ્વીટ કર્યું હતું કે ‘અબ અમીર કા હર દિન રવિવાર હો ગયા ઔર ગરીબ હૈ અપને સોમવાર કે ઇન્તઝાર મેં. અબ અમીર કા હર દિન સે પરિવાર હો ગયા હૈ ઔર ગરીબ હૈ અપને રોઝગાર કે ઇન્તઝાર મેં.’

ડિયર ગવર્નમેન્ટ, નાના બિઝનેસ કરનાર માટે થોડીઘણી છૂટ આપો નહીંતર આ લૉકડાઉન તેમના અંતનું કારણ બની જશે. રોજિંદું કામ કરનારા માટે રિલીફ ફન્ડની જાહેરાત કરો. આપણે એક મોટા ડિઝૅસ્ટરની સામે ઊભા છીએ. પૉલિટિક્સ વિશે બાદમાં વિચારજો.
- રિચા ચઢ્ઢા, સામાન્ય ફૅમિલીની મદદ માટે સરકારને અપીલ કરી



 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 06:06 PM IST | | ANI

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK