Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગઝલનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ : આશા ભોસલે

ગઝલનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ : આશા ભોસલે

07 October, 2019 10:10 AM IST | જયપુર

ગઝલનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ : આશા ભોસલે

આશા ભોસલે

આશા ભોસલે


આશા ભોસલેનું માનવું છે કે ગઝલને જીવંત રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ. તેમનું એમ પણ માનવું છે કે આજની જનરેશનને ઉર્દૂ સમજાતી નથી. એ વિશે જણાવતાં આશા ભોસલેએ કહ્યું હતું કે ‘યુવા પેઢી ગઝલની અંદર સમાયેલી લાગણી અને ભાવનાઓને સમજી શકે એ માટે ગઝલને સરળ હિન્દી ભાષામાં લખવી જોઈએ. ગઝલ હંમેશાં ઉર્દૂમાં લખાઈ છે અને એને ગાવા માટે ક્લાસિકલ સંગીતની તાલીમ હોવી ખૂબ જરૂરી છે. આજની યુવા પેઢી ઉર્દૂ ભાષા અને એના શબ્દોના અર્થ સમજી શકતી નથી. એથી આજના સમયમાં ગઝલના વીસરાઈ ગયેલા વારસાને ફરીથી જીવંત કરવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 10:10 AM IST | જયપુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK