Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેરે યાદ કર્યા કાશ્મીરી પંડિતોને

અનુપમ ખેરે યાદ કર્યા કાશ્મીરી પંડિતોને

15 September, 2020 08:51 PM IST | Mumbai
Agencies

અનુપમ ખેરે યાદ કર્યા કાશ્મીરી પંડિતોને

અનુપમ ખેર

અનુપમ ખેર


અનુપમ ખેરે કાશ્મીરી પંડિતોને યાદ કર્યા છે જેમના પર આજથી 39 વર્ષ પહેલાં દમન ગુજારવામાં આવ્યું હતું. આ વિશે ટ્વિટર પર અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘39 વર્ષ પહેલાં 14 સપ્ટેમ્બરે 59 વર્ષના સમાજસેવક શ્રી ટીકા લાલ ટપલુજીની શ્રીનગરમાં આતંકવાદીઓએ હત્યા કરી હતી. અહીંથી જ કાશ્મીરી પંડિતો પર અત્યાચાર ગુજારવાનો લાંબો ક્રમ શરૂ થઈ ગયો હતો. જખમો ભલે ભરાઈ ગયા હોય, પરંતુ એને ભૂલ્યા નથી અને ભૂલવું પણ ન જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 08:51 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK