Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'

રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'

24 June, 2019 10:52 AM IST |

રણબીર કપૂર સાથેના સંબંધો પર આલિયા ભટ્ટે કહ્યું કે 'નઝર ના લગે'

રણબીર-આલિયા

રણબીર-આલિયા


આલિયા ભટ્ટે તાજેતરમાં જ રણબીર કપૂર સાથેના સંબંધોને લઈને જણાવ્યું હતું કે તેમન‌ી રિલેશનશ‌િપને નજર ન લાગે. આ બન્ને ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળવાનાં છે. બન્નેના સંબંધો પર વિસ્તારમાં આલિયાએ કહ્યું હતું કે ‘ના, આ રિલેશનશિપ નથી, આ તો ફ્રેન્ડશિપ છે. હું આ વાત પૂરી પ્રામાણિકતાથી કહી રહી છું. અમારા સંબંધો સુંદર છે. હું હાલમાં ઊંચા આકાશમાં ઊડી રહી છું. સૌથી સારી બાબત એ છે કે અમારા બન્નેની પ્રોફેશનલ લાઇફ ખૂબ જ સારી છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનની ડૉન 3ને લઈને આવ્યા ખરાબ સમાચાર



અમે બન્ને સતત શૂટિંગ કરી રહ્યાં છીએ. અમે હાલમાં એવી સ્થિતિમાં નથી કે દરરોજ સાથે જોવા મળીએ. આ એક કમ્ફર્ટેબલ સંબંધની નિશાની છે. નઝર ના લાગે.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 10:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK